Skip to main content

Posts

Showing posts with the label std 12 gujarati imp questions for board exam

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 24 શરત - gseb board exam paper 2021

પ્રકરણ 24 શરત  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) દેહાંતદંડ એટલે શું ?  ( 2 ) જન્મટીપની સજા એટલે શું ?  ( 3 ) બેંકમાલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો ?  ( 4 ) બેંકમાલિકે કેદીના કપાળે શા માટે ચુંબન કર્યું ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો .  ( 2 ) યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો ?  ( 3 ) વાચન દ્વારા યુવાન વકીલના દૃષ્ટિવિકાસનો ખ્યાલ આપો .  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) “ શરત ’ વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો .  ( 2 ) વૃદ્ધ બેંકમાલિકનું ચરિત્ર - ચિત્રણ કરો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 20 બા એકલા જીવે - gseb board exam paper 2021

 પ્રકરણ 20 બા એકલા જીવે  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) બા શા માટે એકલાં પડી ગયાં છે ?  ( 2 ) બાનું હેત ( વહાલ ) કેવું છે ?  ( 3 ) ' બા એકલાં જીવે ' કાવ્યમાં બાની કઈ સમસ્યા વિશે વાત કરવામાં આવી છે ?  ( 4 ) સુખનો હીંચકો કોણ ખાઈ રહ્યું છે ?  ( 5 ) સુખડી બનાવી કોણ ખવડાવે છે ?  ( 6 ) ઘરમાં કોણ પહેરો ભરે છે ?  ( 7 ) બાના જીવતરની છત પરથી શું ખરે છે ?  ( 8 ) ફ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા ?  ( 9 ) બા શેનાથી બીતાં નથી ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો   ( 1 ) બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતાં ?  ( 2 ) કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે ?  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો   ( 1 ) ' બાનો વર્તમાન ’ અને ‘ બાનો ભૂતકાળ ' કવિતાના આધારે સમજાવો .  ( 2 ) બાની વેદના તમારા શબ્દોમાં લખો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 17 પથ્થર થર થર ધ્રૂજે - gseb board exam paper 2021

 પ્રકરણ 17 પથ્થર થર થર ધ્રૂજે  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :   ( 1 ) ગામની ભાગોળે લોકો શા માટે એકઠાં થયાં હતાં ?  ( 2 ) ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો ?  ( 3 ) ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો ?   ( 4 ) કવિનો હાથ શાથી કંપન અનુભવે છે ?  ( 5 ) ઓલિયો આદમી શા માટે થંભી ગયો ?  2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું ? તેનું શું પરિણામ આવ્યું ?  ( 2 ) ઓલિયાનો ‘ સાચો ન્યાય ’ શાથી ગણી શકાય ?  ( 3 ) ઓલિયાની માનવતા ( ઇન્સાનિયત ) વિશે લખો .  3. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો :  ( 1 ) ‘ પથ્થર થરથર ધ્રુજે ' – કાવ્યનું શીર્ષક ચર્ચો .  ( 2 ) ‘ પથ્થર થરથર ધ્રુજે ' કાવ્યમાં શો જીવનસંદેશ પ્રગટે છે તે જણાવો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 16 સેલ્વી પંકજમ - gseb board exam paper 2021

પ્રકરણ 16 સેલ્વી પંકજમ   1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ગાંધીગ્રામમાં પ્રવેશતાં જ નાયકને શો પ્રશ્ન થયો ?  ( 2 ) અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) સેલ્વી પંકજમ્ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું ?  ( 2 ) નાયિકાને જોતાં નાયકે શા-શા અનુમાનો કયાં ?  ( 3 ) મોટા હોલમાં પ્રવેશતાં નાયકને કયું દશ્ય જોવા મળ્યું ?  3. નીચેના પ્રશ્રોના સવિસ્તર ઉત્તર લખો  ( 1 ) “ પંકજમ ” ની હકીક્ત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું ?  ( 2 ) ‘ સેલવી પંકજમ્'નું ચરિત્ર-ચિત્રણ કરો. ( 3 ) ડેસ્ટિટ્યુટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો. click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 13 માત્માના માણસ - gseb board exam paper 2021

 પ્રકરણ 13 માત્માના માણસ  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો  ( 1 ) મણિભાઈને શી શિકાં થયેલી ?  ( 2 ) શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યો ?  ( 3 ) હૃદયપરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા ?  ( 4 ) હીરાને કયો શોખ હતો ?  ( 5 ) મણિભાઈને ગાંધીજીને શો પ્રશ્ન કરેલો ?  ( 6 ) મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું ?  2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ઘરે જતાં મણિભાઈએ શી વિમાસણ અનુભવી ?  ( 2 ) હીરાને જોઈ મણિભાઈએ શું આશ્વર્ય અનુભવ્યું ?  ( 3 ) હીરાએ ઝાપટ મારી મણિભાઈને કયુ સત્ય સમજાવ્યું ?  ( 4 ) હીરા શાથી બદલાઈ ગયેલી  3. સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) ઘર તરફ જતાં મણિભાઈનું મનોમંથનું આલેખો .  ( 2 ) મા'ત્માના માણસ ' શીર્ષકની યથાર્થતા ચર્ચા કરો .  ( 3 ) સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર - gseb board exam paper 2021

પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર   1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો   ( 1 ) ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુતર આપ્યો ?  ( 2 ) કશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું ?  ( 3 )ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું ?  ( 4 ) પ્રભારાંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું ?  ( 5 ) લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો ?  2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો ?  ( 2 ) મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટ્ટણીએ કેવી રીતે વિરોધ કર્યો ?  3. સવિસ્તાર ઉત્તર લખો  ( 1 ) મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના હોરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો ?  ( 2 ) ‘ પ્રભારાંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. ' આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 11 ઊર્મિલા - gseb board exam paper 2021

પ્રકરણ 11 ઊર્મિલા   1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ઉર્મિલા શા માટે બહાવરી બની છે ?  ( 2 ) દૂરથી પતિને આવતા જોઈ ઊર્મિલા શું વિચારે છે ?  ( 3 ) પોતાને વનમાં જવા માટે લક્ષમણ ઉર્મિલાને કયુ કારણ બતાવે છે ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે ?  ( 2 ) પતિની વાતનો ઉર્મિલાને શો જવાબ આપ્યો ?  ( 3 ) ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મુર્શીત થઈ ગઈ ?  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ? ( 1 ) આ કાવ્યને આધારે ઊર્મિલાનું ચરિત્રચિત્રણ કરો .  ( 2 ) લક્ષ્મણ ઊર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે ? click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 10 યુધિષ્ઠિર યુધ્ધવિષાદ - gseb board exam paper 2021

પ્રકરણ 10 યુધિષ્ઠિર યુધ્ધવિષાદ   1. એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતી નથી ?  ( 2 ) અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે ?  ( 3 ) વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી ?  2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાકયમાં ઉત્તર લખો   ( 1 ) યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે ? ( 2 ) પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે ?  3. સવિસ્તર ઉત્તર લખો .  ( 1 ) ' યુધિષ્ઠિરનો યુદ્ધવિષાદ ' નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો.  ( 2 ) યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે ?  ( 3 ) યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે ?  ( 4 ) ‘ યુધિષ્ઠિર યુદ્ધવિષાદ ' નાટકના અંતની ચર્ચા કરો. click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 9 ભવના અબોલા - gseb board exam paper 2021

પ્રકરણ 9 ભવના અબોલા   1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો   ( 1 ) લોકગીતની નાયીકા શા માટે વ્યથિત છે ?  ( 2 ) લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે ?  ( 3 ) નાયિકા કોને સંદેશો મોક્લવા ઝંખે છે ?  ( 4 ) પિતાએ પુત્રીને શી સલાહ આપી ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાકયમાં ઉત્તર લખો  ( 1 ) ' કાચનાં કમાડ ’ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે ?  ( 2 ) નાધિક શો સંદેશ મોકલાવે છે ?  ( 3 ) નાયિકાને કયાં દુઃખ વેઠવાં પડે છે ?  3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) નાયિકાએ પતિને મનાવવા શા-શા પ્રયત્નો કર્યા ? તેનું શું પરિણામ આવ્યું ?  ( 2 ) નાયિકાએ મોકલેલ સંદેશ લખો. click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 8 અમરનાથની યાત્રાએ - gseb board exam paper 2021

 પ્રકરણ 8 અમરનાથની યાત્રાએ  1.  નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે ?  ( 2 ) અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે ?  ( 3 ) લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી ?  ( 4 ) કશ્મીરમાં ક્યાં ક્યાં મનોહર સ્થળો જોવાલાયક છે ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો   ( 1 ) લેખિકાને કયાં ક્યાં નામ પારકાં ( પરાયાં ) લાગે છે ?   ( 2 ) અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન - સામગ્રી સાથે રાખવી જરૂરી છે ?  ( 3 ) અમરનાથ યાત્રામાં કયાં ક્યાં સુંદર સ્થળોનું દર્શન થાય છે ?  ( 4 ) લેખિકાને અમરનાથ યાત્રામાં કેવાં અનુભવો થયા ?  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) અમરનાથ યાત્રામાં જોવા મળતાં પ્રાકૃતિક મનોહર દશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો .  ( 2 ) ‘અમરનાથ યાત્રા કઠિન છે . ' - એવું શાથી કહી શકાય ?  ( 3 ) અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીનાં પલટાતાં મનોહર દશ્યો તમારા શબ્દોમાં લખો  click here to download

std 12 gujarati imp questions may 2021 board exam -પ્રકરણ 7 શ્યામ રંગ સમીપે - gseb board exam paper 2021

 પ્રકરણ 7 શ્યામ રંગ સમીપે  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ગોપી શો નિયમ લે છે ?  ( 2 ) ‘આજ થકી'નો શો અર્થ કરશો ?  ( 3 ) ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે ? શા માટે ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે ?  ( 2 ) કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે ?  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે ?  ( 2 ) ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે ? click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 6 ઉછીનું માંગનારાઓ - gseb board exam paper 2021

પ્રકરણ 6 ઉછીનું માંગનારાઓ   1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :   ( 1 ) લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે ?  ( 2 ) જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે ?  ( 3 ) ઉછીનું માગનાર શી જવાબદારી આપે છે ?  ( 4 ) ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો  ( 1 ) ઉછીનું માગનારની નજર કેવી છે ? શા માટે ?  ( 2 ) કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવનવ્યવહાર ચલાવે છે ?  ( 3 ) લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે ? ( 4 ) ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે ?  3  નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો  ( 1 ) ઉછીનું માગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખી .  ( 2 ) ' ઉછીનું માગનારા ' નિબંધના શીર્ષકની પથાર્થતા ચર્ચા કરો click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 5 રામબાણ - gseb board exam paper 2021

પ્રકરણ 5 રામબાણ   1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો   ( 1 ) " રામબાણ " શબ્દનો અર્થ જણાવો. ( 2 ) મૂરખ મનમાં શું જાણતો નથી ?  ( 3 ) વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે ?  ( 4 ) ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો ?  ( 1 ) હરિ શા માટે આવ્યા ? તેણે શું જોયું ?  ( 2 ) મીરાંબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો ?  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) રામબાણ કોને કોને વાગ્યાં છે તેની શી અસર થઈ છે ?  ( 2 ) ' રાબાણ ’ પદનો મર્મ તમારા શબ્દોમાં લાખો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ - gseb board exam paper 2021

 પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો   ( 1 ) બાળપણથી જ વિનોબાનું મન કયાં બે સ્થળે જવા તલસતું હતું ?  ( 2 ) વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો ?  ( 3 ) ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ?  2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો  ( 1 ) કાશીમાં ગાંધીજીએ કયા વિષષ ઉપર ઐતિહાસિક ભાષણ ક્યું ?  ( 2 ) શાક સમારતાં - સમાતાં ગાંધીજીએ વિનોબાને શું કહ્યું ? ( 3 ) વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું ?   3. નીચેના પ્રશ્નોના સવિસ્તર  ઉત્તર લખો ? ( 1 ) એક વર્ષની રજા લઈ વિનોબાએ ક્યાં ક્યાં કાર્યો કરી બતાવ્યો ?  ( 2 ) વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી ? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા ?  ( 3 ) વિનોબા ભાવેની ભૂદાનયાત્રાનો પરિચય આપો . click here to download

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 3 દમયંતિ સ્વયંવર - gseb board exam paper 2021

પ્રકરણ 3 દમયંતિ સ્વયંવર imp પ્રશ્નો  1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે ?  ( 2 ) સ્વર્ગમાંથી કયા - કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે ?  ( 3 ) ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે ?  ( 4 ) કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો ?   2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :  ( 1 ) ચારેય દેવોએ એકબીજાને શા શા શાપ આપ્યા ?  ( 2 ) નળ અને દમયંતીનો પ્રસન્ન દામ્પત્યપ્રેમ વર્ણવો .  3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :  ( 1 ) દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયાં કયાં વરદાન આપ્યાં ?  ( 2 ) “ દમયંતી સ્વયંવર ’ કડવાની કથા તમારા શબ્દોમાં લખો . click here to download

std 12 gujarati imp quetions may 2021 board exam - gseb imp std 12 gujarati - board paper solutions 2021

નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો : [ 1 mark ] ( 1 ) સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે ?  ( 2 ) પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે ?  ( 3 ) “ અખિલ બ્રહ્માંડમાં ' કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે ?  ( 4 ) કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય ?  ( 5 ) જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે ?  નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો : [  2 mark ]  ( 1 ) પરમાત્મા પૃથ્વી પર કયાં કયાં સ્વરૂપે રહેલો છે ?  ( 2 ) ‘ સોનું તો આખરે સોનું જ છે ' – એવું શાથી કહી શકાય ?  ( 3 ) બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો .  નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : [ 4 mark ] ( 1 ) આ પદમાં નરસિંહ મહેતા પરમતત્ત્વને શી રીતે સમજાવે છે ? click here to download pdf

std 12 gujarati imp questions for board exam 2021

std 12 gujarati ધોરણ 12 ગુજરાતી IMP પ્રશ્નો  ધોરણ 12 ગુજરાતી  તમામ પ્રકરણના imp  પ્રશ્નો   – બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી  Sr No Name pdf link  1 અખિલ બ્રહ્માંડમાં click here to download 2 ખીજડીયે ટેકરે  click here to download 3  દમયંતિ સ્વયંવર  click here to download 4  સત્યાગ્રહાશ્રમ  click here to download 5 રામબાણ  click here to download     6  ઉછીનું માગનારાઓ  click here to download       7 શ્યામ રંગ સમીપે   click here to download       8 અમરનાથની યાત્રાએ click here to download       9 ભવના અબોલ  click here to download           10 યુધિષ્ઠિર યુધ્ધવિષાદ  click here to download           11 ઊર્મિલા  click here to download       12 સૌજન્યશીલ પ્રભાશંકર  click here to download     13 મા` ત્માના માણસ  click here to download    ...

std 12 gujarati most imp questions for board exam 2021 - gseb imp prashbo 2021 - sarthibook.com

નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :  [ 1 માર્ક ] ( 1 ) ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ?  ( 2 ) ભોજો કઈ વાતથી દુ : ખી હતો ?  ( 3 ) પસાયતો શા કારણે ભોજાને મારતો ?  ( 4 ) ખીજડિયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા ?   2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો : [ 2 માર્ક ] ( 1 ) ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો ? તેનું શું પરિણામ આવ્યું ?  ( 2 ) પોસ્ટમાસ્તરના જીવનમાં શી ઘટના બની ?  ( 3 ) ભોજો પોસ્ટમાસ્તરનો ઉપકારી શી રીતે બન્યો ?  ( 4 ) પોસ્ટમાસ્તરની પત્નીએ પોસ્ટમાસ્તરને શો ઠપકો આપ્યો ? તેનો પોસ્ટમાસ્તરે શો જવાબ વાળ્યો ?  ( 5 ) ભોજાએ ઇનામમાં શી માગણી કરી ? શા માટે ?  3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : [ 4 માર્ક ] ( 1 ) “ ખીજડિયે ટેકરે ’ પાઠમાંની બનેલી ઘટનાનું વર્ણન કરો . ( 2 ) ‘ ખીજડિયે ટેકરે ' પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો . click here to download pdf